News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

16
Sep
2021
કોવિડ રસીકરણ અને 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓએ કોવિડ વેક્સિનેશન કરાવવા અંગે ની માહિતી આપવા બાબત

રાધનપુર કોલેજના તમામ વિદ્યાર્થીઓ આજે તા. 28/04/2021 થી શરૂ થતાં 18 વર્ષથી વધુ વયના માટે કોરોના રસીકરણ કાર્યક્રમમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવુ. https://selfregistration.cowin.gov.in/ રાધનપુર કોલેજના તમામ વિદ્યાર્થીઓએે રજિસ્ટ્રેશન કરાવી ઉત્સાહપૂર્વક કોરોના રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેવા આગ્રહ કરવામાં આવે છે. આ દરમિયાન તમે તંદુરસ્ત અને સ્વસ્થ રહો તેવી સમગ્ર કોલેજ પરિવારની શુભેચ્છાઓ...

ડૉ. સી. એમ. ઠક્કર આચાર્યશ્રી

 

કોવિડ રસીકરણ અને   18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓએ કોવિડ વેક્સિનેશન કરાવવા અંગે ની માહિતી નીચે આપેલ લીંક માં આપવી .

 

કોરોના વાયરસ (Covid -19) રસીકરણ અંગે-રાધનપુર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ  માહિતી આપવી